One
(અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી…      …ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

*

બે પ્રકાશિત રચનાઓ આજે ફરીથી મમળાવીએ… બે ઘડી બેસીએ અને દિલ હાશકારો અનુભવે એવું ઘર કબર પહેલાં મળે ખરું ? અને કવિની રચનામાં શું હોય છે? સત્ય? નકરું સત્ય! કેમકે કવિ માટે તો શબ્દ જ એનું સૂતર, ચરખો અને ખાદી પણ છે…  ખરું ને?!

*

Brahmanaad_jyaa dil ne haash
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦…             …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Brahmanaad_paapaNo varShothi
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦…             …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Two
(ઊડતું વાદળ…                        …ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

« Older entries