રાત-દહાડો વાંચવાથી શું થશે ?

*
રાત-દહાડો વાંચવાથી શું થશે ?
વ્યર્થ ફીફાં ખાંડવાથી શું થશે ?
જ્ઞાન જે વર્તનમાં છલકાતું નથી,
એના ભ્રમમાં રાચવાથી શું થશે ?

– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨/૨૦૨૪)
*

12 thoughts on “રાત-દહાડો વાંચવાથી શું થશે ?

  1. કંઈક સારું જરૂર થશે…એવી અપેક્ષા રાખવી… સારું વાંચન વ્યર્થ નથી જ જતું..
    Think 4 something good

  2. જ્ઞાન જે વર્તનમાં છલકાતું નથી.
    એના ભ્રમમાં રાચવાથી શું થશે ?

    સરસ ! 👌👌

  3. શું થશે ?
    – વિવેક મનહર ટેલર
    (૨૨/૦૨/૨૦૨૪) ઈર્શાદ સર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *