![]()
(એકચિત્ત…. …કાચિંડો, સાપુતારા, ૧૬ મે, ૦૯)
*
સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં ગુજારાયેલ અમાનુષી અત્યાચાર સામે શબ્દ શું કરે ? સંવેદના શું કરે ? વીસ વર્ષ પહેલાં કોઈક વેદનાસિક્ત સંજોગોમાં લખેલ એક શેર આજે આ બાળકીને અર્પણ…
*
દિલે છોડ્યું ધબકવાનું તમારા ઘા પછી,
કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ !
-વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)

આપના અભિપ્રાયો