લખવાનું કામ જ્યારે બંધ હોય ત્યારે છપાવવાનું યાદ આવે… લાંબા સમયથી ગઝલ-લેખન અટક્યું છે ત્યારે ગઝલ-પ્રકાશનનું કાર્ય અનવરુદ્ધ ચાલતું રહે એમ કરવાની ઈચ્છા રહે છે… ગઝલ-વિશ્વના છ મહિના મોડા પ્રકાશિત થયેલા અંકમાંની આ ગઝલ આપ પૉસ્ટ તરીકે અહીં તથા પ્રકાશિત રચના સ્વરૂપે અહીં માણી ચૂક્યા છો…

(ગઝલ વિશ્વ, ડિસે.,2007… ….સંપાદક: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અંકિત ત્રિવેદી)
13 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/240/trackback/
June 21, 2008 at 10:33 am
paresh johnson & johnson
wah wah it good…..
June 21, 2008 at 10:42 am
Akbar
Indipendency need dependency…………but need to live lively in presented present life…………
June 21, 2008 at 12:16 pm
હેમંત પુણેકર
અભિનંદન વિવેકભાઈ!
June 21, 2008 at 3:33 pm
chetan framewala
આટલી સારી લખો તમે ગઝલ
એને છાપ્યા વગર કઈં છૂટકો છે ?
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
June 21, 2008 at 4:03 pm
nilamdoshi
as usual excellent gazal….congratulations.
each sher is beautiful….
June 21, 2008 at 7:36 pm
pragnaju
કબુલ કબુલ કબુલ.ત્રીજી વાર પણ કબુલ કે ગઝલ સારી છે.અને આટલી મોડી છાપવા રાજેશ- અંકિતની પણ કોઈ મજબુરી હશે!
…સવારે ઊંઘમાંથી ઊઠતાવેંત કોમ્પ્યુટર માઉસ હાથમાં લઇને બેસી જયા વગર કઈં છૂટકો છે?
તો તમે ભારે ઉત્સાહભંગનો શિકાર છો એ અવાર નવાર સાંભળવામાં આવે તો હું કહું કે તે જ મારી દવા છે!
ત્રીજીવાર મૂક્યા વગર શું છૂટકો છે?ખરેખર, મનની લીલા એવી અદભૂત છે. તેનામાં પ્રાપ્ત પદાર્થ ને પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાની ને તેમાં ડૂબી જવાની સહજ શક્તિ છે. વધારે ભાગે તે માણસના લાભમાં જ છે. તેથી માણસ જૂનાનો મોહ મૂકીને નવાને અનુકૂળ થતો જાય છે ને જીવનમાં નવી આશા ને નવા સુખની પ્રાપ્તિ થાય છે. પરિણામે જીવન જીવવા જેવું બને છે. પરંતુ એનો અર્થ એવો નથી કે માણસ જૂનાને તદ્દન ભૂલી જાય તે સારું છે. જૂનાના સારભાગ ને જીવનના પ્રેરક બળને તે યાદ રાખે તે જરૂરી છે. જૂના તરફ કૃતજ્ઞતા ને વફાદારીની ભાવનાથી જોવાનું ચાલુ રહે તે તેને માટે લાભકારક છે. શું છૂટકો છે નહીં પણ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન થવાની કળા તેણે શીખવી જોઈએ. ડાહ્યા માણસો મરણથી પણ ના ડરવાનું ને મરણ સામે પણ સ્મિત કરવાનું એટલા માટે જ કહે છે કે મરણ દેખીતી રીતે અશુભ અને અનિષ્ટકારક લાગે છે, છતાં તેની પાછળ નવી સૃષ્ટિ ઊભેલી છે અને એમાં પ્રવેશવા માટે જન્મરૂપી પાસપોર્ટ આપવામાં તે સહાયક થઈ પડે છે.
June 21, 2008 at 9:34 pm
Congratulations....
અભિનંદન….. અભિનંદન…. !!
June 22, 2008 at 1:42 am
ઊર્મિ
” ” ” ”
:-)
June 22, 2008 at 3:23 am
manvant
છૂટકો જ નથી ભાઇ ! બધા વિના…છ્ટકો જ નથી હો !
June 22, 2008 at 4:27 pm
sujata
ન હોય જ્યાં કોઇ બ્ંધ ન ત્યાં કેવી આઝાદી……….અતિઉત્ત્મ્………..!
June 24, 2008 at 2:41 pm
jayesh upadhyaya
વખાણ કર્યા સિવાય છુટકો નથી
June 25, 2008 at 1:56 pm
Pravin Shah
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે?
કેટલી સુંદર ને માર્મિક વાત હળવે રહીને કહી દીધી.
આ શેર મને ખૂબ ગમ્યો.
અભિનંદન!
આવી સુંદર ગઝલ છાપ્યા વગર છૂટકો છે
અને એને વાંચ્યા વગર શું છૂટકો છે
અને વાંચ્યા પછિ કૉમેન્ટ લખ્યા વગર ક્યાં છૂટકો છે
July 3, 2008 at 2:09 pm
ved
ગઝ્લ કાર તો અમારે પણ થવુ છે
પણ આ સ્સાર ની માયા…… ક્યાં છૂટકો છે?